Monday, October 15, 2012

A dive inside 'Me'


It's been a wondering experience of mine. Very often whenever things go better, all of a sudden all the circumstances, simultaneously get turn into my favour and I get continuous flow of good news. So as with bad news.

It forces me to ponder and wonder though I don't believe in luck and destiny kind of words instead I have got faith in Karma theory. But occurrence like this, swing my mind in between fate and Karma theory. It puts me in a dilemma. 'Am I wrong that I believe in Karma and is it all fate that is pre-written and I am just a puppet?' Day by day craving to get these answers started occupying my body and mind.

I would say such situations take place everywhere in everybody's life. All of us get encompassed some or other time. To get these answers I tried to shape myself like mercury does, which was illusory that I knew later. Because it did not help me, slowly and gradually I started questioning myself about who am I, harbors that took place, thoughts associated with them, people around me, their intellect and everything.

I started getting answers but it also made me more curious to know more and more things while getting each and every answer. Curiosity to know 'Who am I?' helped to make me and my life easy. The path I choose, taught me a lesson what we require to do is to sit and 'to dive inside me'. We would find infinite incredible solutions of our problems, answers of our questions, intendments related to relations and all the overwhelming and unbelievable realities that we would have never imagined!

Jay Ho!!!


Thursday, October 11, 2012

શક્ય છે કે અહીં તમે પણ હો!



ઐતિહાસિક અવશેષોની શોધમાં નીકળેલું પુરાતત્વવિદોનું એક જુથ મુંઝવણમાં ઘેરાયેલું હતું. એમની પાસે એ શોધ માટેનો નક્શો તો હતો પરંતુ એ અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો હતો અને એ સ્થળ ક્યાં હશે એ કળવું અતિશય મૂશ્કેલ બની ચૂક્યું હતું. આ જુથની ખ્યાતિ એટલી વિશેષ હતી કે તેઓ જે ગામમાં જતાં ત્યાંનાં લોકો એમનો ખૂબ જ આદર-સત્કાર કરતા અને તેમને દરેક પ્રકારે સહાય કરવા તૈયાર થઈ જતાં. આ જ રીતે પોતાનાં પ્રવાસ દરમિયાન એક ગામમાં તેમને રાત રોકાવાનું થયું. વાળું કર્યા બાદ યજમાન અને મહેમાનો વાતો કરતા બેઠા હતા અને દરમિયાન નક્શાની ચર્ચા છેડાઈ. યજમાનનાં યુવાન પુત્રે એમને એ નકશાનાં ટુકડાં દેખાડવા માટે વિનંતી કરી. સંશોધકોએ વિચાર્યું કે લાંબા સમયનાં અનેક ધુરંધરોનાં અથાગ પ્રયત્નો છતાં આ નક્શાને જોડી શકાયો નથી તો આ લબરમુછીયો છોકરો શું કરી શકશે! પરંતુ યજમાનનું માન જાળવવાં એમણે એ હોંશીલા યુવાનના હાથમાં એ ટુકડાં પકડાવ્યાં. બધાનાં આશ્ચર્યની વચ્ચે થોડી જ વારમાં એ યુવાન જોડાયેલા નક્શા સાથે એ તમામની સામે હાજર થયો. જુથનાં નેતાએ એ યુવાનને આ અશક્ય લાગતું કામ કઈ રીતે શક્ય કરી બતાવ્યું એ વિશે પૃચ્છા કરી. એ યુવાને ખૂબ જ ભોળાભાવે કહ્યું કે એ પોતે આ નક્શા વિશે કશુ જાણતો ન હતો. એણે તો માત્ર નક્શાની પાછળની બાજુએ રહેલાં એક ચહેરાને જોડવાની કોશીષ કરી અને એમાં એ સફળ થયો. એ ચહેરો યોગ્ય રીતે ગોઠવાઈ એની પાછળના ભાગમાં રહેલો નક્શો પણ આપોઆપ પોતાનાં સ્થાન પર ગોઠવાઈ ગયો!

આ વાત, તમારી સામે રહેલી પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો એ બાબત પર ધ્યાન આપવાની પ્રેરણા આપે છે. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. આપણી આસપાસનાં લોકો અને સંજોગો પણ એવા જ કંઈક હોય છે. એને મૂલવવાની આપણી દ્રષ્ટિ કેવી છે એનાં પર આગળની પરિસ્થિતિ કેવો આકાર લેશે એનો આધાર રહેલો છે. 

મા-બાપનાં એકમાત્ર પુત્ર, કેવલનાં લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે થયાં હતાં. ઘરમાં આવેલી નવવધૂ કૃપાએ પણ અનેક અરમાનો સાથે નવજીવનની શરુઆત કરી હતી. કેવલનાં પિતા સરકારી અધિકારી તરિકે નિવૃત થયા હતાં અને કેવલ પણ એક મલ્ટી નેશનલ કંપનીમાં સારા પદ પર કામ કરતો હતો. ઘરમાં કોઈ ચિજની ખામી ન હતી. આદર્શ કહી શકાય એવા આ કુટુંબ પર આફતનાં ઓછાયા ત્યારે વરતાવા માંડ્યા જ્યારે એમનાં ઘરમાં કૃપાનાં પિયર પક્ષની દખલઅંદાજી વધી ગઈ. એમની ચઢામણીનેક કારણે કૃપાનાં વર્તનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. કેવલ પોતનાં કામમાં વ્યસ્ત અને તેનાં પિતા અતિશય ધાર્મિક મનોવૃતિવાળા અને ખૂબ જ ભોળો સ્વભાવ ધરાવતાં વ્યક્તિ હોવાને લીધે એને અવગણ્યા કરતાં. પરંતુ હદ ત્યારે થઈ જ્યારે કૃપાનાં પિયરપક્ષનાં દૂરનાં સગાઓ આવીને કેવલનાં માતા-પિતાને કોઈ કારણસર ન બોલવાનાં વેણ બોલી ગયા. કૃપાનાં પિતા પણ એ સમયે ત્યાં હાજર હતાં તેઓ કશુ બોલી નહોતા રહ્યા. કેવલે એમને વચ્ચે બોલવા કહ્યું અને એમનાં સંબંધીઓને સમજાવવા કહ્યં પરંતુ તેઓ જાણે કોઈ ખાસ વિચાર સાથે જ આવ્યા હતા. એમણે કેવલનાં માતા-પિતાને કહ્યું કે, તેઓ બન્ને કૃપા અને કેવલને અલગ રહેવા દે. એમ થશે તો તેઓ શાંતિપૂર્વક જીવન વિતાવી શકશે. પોતાનાં ઊછેર વખતે કેવલનાં મા-બાપે વેઠેલા દુખ અને પરિશ્રમનો કેવલ સાક્ષી હતો. પોતાના સસરાની આ વાત એનાથી એ સહન ન થઈ અને એમને આગળ બોલતાં અટકાવ્યા અને સારા પણ સ્પષ્ટ શબ્દોમાં વધુ દખલ ન દેવા સમજાવી દીધું. પરંતુ હવે કૃપાનું વર્તન બદલાઈ રહ્યું હતું. વૃદ્ધ સાસુ-સસરાનું છાને ખૂણે કઈ રીતે અપમાન કરવું અને તેમને દુખ લાગે તેવું વર્તન કરવું એ જાણે નિત્યક્રમ બની ગયો હતો. એક હદ પછી સાસુએ બોલવાનું  શરુ કરી દીધું. ઘરમાં વધી રહેલા તણાવને લીધે કૃપા અને કેવલની વચ્ચેનાં અંગત સંબંધો પર અસર થઈ. કેવલ પોતાનું લગ્નજીવન બચાવવા માટેનાં શક્ય તમામ પ્રયાસો કરી ચૂક્યો છે. કૃપા ચોખ્ખા શબ્દોમાં જણાવતી ન હતી પરંતુ એનાં વર્તન પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે એને માત્ર કેવલ જોઈએ છે, એના મા-બાપ નહીં. કોઈ એક ખોટા પગલાને લીધે ભવિષ્ય કેવું બની શકે છે એ વિશે વિચારી શકતો કેવલ કોઈને છોડવા તૈયાર નથી. અને ઘરને એક તાંતણે બાંધી રાખવાનાં બધા જ પ્રયત્નો કરી રહ્યો છે. મા-બાપ અને કૃપા બન્ને સમજે છે કે અહીં કેવલની પરિસ્થિતિ ’સુડી વચ્ચે સોપારી’ જેવી થઈ ગઈ છે. પરંતુ એનો ઊકેલ કોઈની પાસે નથી. શિક્ષિત અને સમજદાર કેવલ પોતાનું અંગતજીવન બહાર પડે એ પણ ઈચ્છતો ન હતો અને મનમાં ઘૂંટાયા કરતો. 

અંતે કોઈ ઊપાય ન સૂઝ્યા બાદ એની એ વેદના એનાં એક અંગત મિત્ર કેવીન સમક્ષ ઠાલવવા પ્રયત્ન કર્યો. કેવલ એને પોતાનો આદર્શ ગણતો. કેવીન સમજુ પણ પૂર્વગ્રહથી પીડિત હતો. જુના કેસ પરથી આપવામાં આવતાં કોર્ટના ચૂકાદાઓની જેમ અન્ય કોઈનાં જીવનમાં ઘટેલી ઘટનાને આધારે એણે કેવલ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો. કેવલ ઘણી અસમંજસ બાદ પોતાનાં મિત્ર કેવીન પાસે એ વાતની રજૂઆત કરી શક્યો હતો અને હવે જેની પાસેથી ઊકેલ નહી તો કંઈ નહી પણ આશ્વાસનનાં બે શબ્દોની ઈચ્છા રાખતા કેવલ સામે ઊલ્ટી પરિસ્થિતિનું નિર્માણ થયું. એક સમયનો હસમુખ, મિલનસાર અને પ્રેમાળ કેવલ આજે પોતે એકલો પડી ગયો હોવાની ભિતી સેવી રહ્યો છે. લોકોનાં અને મિત્રોનાં ટોળામાં ઘેરાયેલો રહેતો હોવા છતાં કેવલ પોતાનું કોઈ ન હોવાની કલ્પનામાં ધીરે-ધીરે પોતાની માનસિક સ્થિતિ પરનો કાબૂ ગુમાવી રહ્યો છે.

દરેક વ્યક્તિ, તેના વિચારો અને પરિસ્થિતિ એક સમાન નથી હોતી. અને તેથી કોઈ એક વ્યક્તિ અને તેના વિચારોનો તાળો મેળવતી વખતે આપણી સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમના વિચારોને સરખાવવા તદ્દન અયોગ્ય નિર્ણય છે. મારો આ મિત્ર ’અ’ કોઈ ચોક્કસ સ્થિતિમાં આ પગલું ભરે છે અને તેથી ’બ’ પણ એ પ્રકારની સ્થિતિમાં એવું જ વિચારશે એ વિચાર સંપૂર્ણપણે વ્યર્થ છે. એક જ વ્યક્તિની વિચારસરણી પણ જો બદલાઈ શકતી હોય ત્યારે બે અલગ-અલગ વ્યક્તિઓની વિચારસરણી એકસમાન હોવાની પરિકલ્પનાનો ખયાલ જ અવાંછનીય છેઐતિહાસિક અવશેષોની શોધમાં નીકળેલું પુરાતત્વવિદોનું એક જુથ મુંઝવણમાં ઘેરાયેલું હતું. એમની પાસે એ શોધ માટેનો નક્શો તો હતો પરંતુ એ અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો હતો અને એ સ્થળ ક્યાં હશે એ કળવું અતિશય મૂશ્કેલ બની ચૂક્યું હતું. આ જુથની ખ્યાતિ એટલી વિશેષ હતી કે તેઓ જે ગામમાં જતાં ત્યાંનાં લોકો એમનો ખૂબ જ આદર-સત્કાર કરતા અને તેમને દરેક પ્રકારે સહાય કરવા તૈયાર થઈ જતાં. આ જ રીતે પોતાનાં પ્રવાસ દરમિયાન એક ગામમાં તેમને રાત રોકાવાનું થયું. વાળું કર્યા બાદ યજમાન અને મહેમાનો વાતો કરતા બેઠા હતા અને દરમિયાન નક્શાની ચર્ચા છેડાઈ. યજમાનનાં યુવાન પુત્રે એમને એ નકશાનાં ટુકડાં દેખાડવા માટે વિનંતી કરી. સંશોધકોએ વિચાર્યું કે લાંબા સમયનાં અનેક ધુરંધરોનાં અથાગ પ્રયત્નો છતાં આ નક્શાને જોડી શકાયો નથી તો આ લબરમુછીયો છોકરો શું કરી શકશે! પરંતુ યજમાનનું માન જાળવવાં એમણે એ હોંશીલા યુવાનના હાથમાં એ ટુકડાં પકડાવ્યાં. બધાનાં આશ્ચર્યની વચ્ચે થોડી જ વારમાં એ યુવાન જોડાયેલા નક્શા સાથે એ તમામની સામે હાજર થયો. જુથનાં નેતાએ એ યુવાનને આ અશક્ય લાગતું કામ કઈ રીતે શક્ય કરી બતાવ્યું એ વિશે પૃચ્છા કરી. એ યુવાને ખૂબ જ ભોળાભાવે કહ્યું કે એ પોતે આ નક્શા વિશે કશુ જાણતો ન હતો. એણે તો માત્ર નક્શાની પાછળની બાજુએ રહેલાં એક ચહેરાને જોડવાની કોશીષ કરી અને એમાં એ સફળ થયો. એ ચહેરો યોગ્ય રીતે ગોઠવાઈ એની પાછળના ભાગમાં રહેલો નક્શો પણ આપોઆપ પોતાનાં સ્થાન પર ગોઠવાઈ ગયો!

આ વાત, તમારી સામે રહેલી પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો એ બાબત પર ધ્યાન આપવાની પ્રેરણા આપે છે. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. આપણી આસપાસનાં લોકો અને સંજોગો પણ એવા જ કંઈક હોય છે. એને મૂલવવાની આપણી દ્રષ્ટિ કેવી છે એનાં પર આગળની પરિસ્થિતિ કેવો આકાર લેશે એનો આધાર રહેલો છે. 

મા-બાપનાં એકમાત્ર પુત્ર, કેવલનાં લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે થયાં હતાં. ઘરમાં આવેલી નવવધૂ કૃપાએ પણ અનેક અરમાનો સાથે નવજીવનની શરુઆત કરી હતી. કેવલનાં પિતા સરકારી અધિકારી તરિકે નિવૃત થયા હતાં અને કેવલ પણ એક મલ્ટી નેશનલ કંપનીમાં સારા પદ પર કામ કરતો હતો. ઘરમાં કોઈ ચિજની ખામી ન હતી. આદર્શ કહી શકાય એવા આ કુટુંબ પર આફતનાં ઓછાયા ત્યારે વરતાવા માંડ્યા જ્યારે એમનાં ઘરમાં કૃપાનાં પિયર પક્ષની દખલઅંદાજી વધી ગઈ. એમની ચઢામણીનેક કારણે કૃપાનાં વર્તનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. કેવલ પોતનાં કામમાં વ્યસ્ત અને તેનાં પિતા અતિશય ધાર્મિક મનોવૃતિવાળા અને ખૂબ જ ભોળો સ્વભાવ ધરાવતાં વ્યક્તિ હોવાને લીધે એને અવગણ્યા કરતાં. પરંતુ હદ ત્યારે થઈ જ્યારે કૃપાનાં પિયરપક્ષનાં દૂરનાં સગાઓ આવીને કેવલનાં માતા-પિતાને કોઈ કારણસર ન બોલવાનાં વેણ બોલી ગયા. કૃપાનાં પિતા પણ એ સમયે ત્યાં હાજર હતાં તેઓ કશુ બોલી નહોતા રહ્યા. કેવલે એમને વચ્ચે બોલવા કહ્યું અને એમનાં સંબંધીઓને સમજાવવા કહ્યં પરંતુ તેઓ જાણે કોઈ ખાસ વિચાર સાથે જ આવ્યા હતા. એમણે કેવલનાં માતા-પિતાને કહ્યું કે, તેઓ બન્ને કૃપા અને કેવલને અલગ રહેવા દે. એમ થશે તો તેઓ શાંતિપૂર્વક જીવન વિતાવી શકશે. પોતાનાં ઊછેર વખતે કેવલનાં મા-બાપે વેઠેલા દુખ અને પરિશ્રમનો કેવલ સાક્ષી હતો. પોતાના સસરાની આ વાત એનાથી એ સહન ન થઈ અને એમને આગળ બોલતાં અટકાવ્યા અને સારા પણ સ્પષ્ટ શબ્દોમાં વધુ દખલ ન દેવા સમજાવી દીધું. પરંતુ હવે કૃપાનું વર્તન બદલાઈ રહ્યું હતું. વૃદ્ધ સાસુ-સસરાનું છાને ખૂણે કઈ રીતે અપમાન કરવું અને તેમને દુખ લાગે તેવું વર્તન કરવું એ જાણે નિત્યક્રમ બની ગયો હતો. એક હદ પછી સાસુએ બોલવાનું  શરુ કરી દીધું. ઘરમાં વધી રહેલા તણાવને લીધે કૃપા અને કેવલની વચ્ચેનાં અંગત સંબંધો પર અસર થઈ. કેવલ પોતાનું લગ્નજીવન બચાવવા માટેનાં શક્ય તમામ પ્રયાસો કરી ચૂક્યો છે. કૃપા ચોખ્ખા શબ્દોમાં જણાવતી ન હતી પરંતુ એનાં વર્તન પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે એને માત્ર કેવલ જોઈએ છે, એના મા-બાપ નહીં. કોઈ એક ખોટા પગલાને લીધે ભવિષ્ય કેવું બની શકે છે એ વિશે વિચારી શકતો કેવલ કોઈને છોડવા તૈયાર નથી. અને ઘરને એક તાંતણે બાંધી રાખવાનાં બધા જ પ્રયત્નો કરી રહ્યો છે. મા-બાપ અને કૃપા બન્ને સમજે છે કે અહીં કેવલની પરિસ્થિતિ ’સુડી વચ્ચે સોપારી’ જેવી થઈ ગઈ છે. પરંતુ એનો ઊકેલ કોઈની પાસે નથી. શિક્ષિત અને સમજદાર કેવલ પોતાનું અંગતજીવન બહાર પડે એ પણ ઈચ્છતો ન હતો અને મનમાં ઘૂંટાયા કરતો. 

અંતે કોઈ ઊપાય ન સૂઝ્યા બાદ એની એ વેદના એનાં એક અંગત મિત્ર કેવીન સમક્ષ ઠાલવવા પ્રયત્ન કર્યો. કેવલ એને પોતાનો આદર્શ ગણતો. કેવીન સમજુ પણ પૂર્વગ્રહથી પીડિત હતો. જુના કેસ પરથી આપવામાં આવતાં કોર્ટના ચૂકાદાઓની જેમ અન્ય કોઈનાં જીવનમાં ઘટેલી ઘટનાને આધારે એણે કેવલ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો. કેવલ ઘણી અસમંજસ બાદ પોતાનાં મિત્ર કેવીન પાસે એ વાતની રજૂઆત કરી શક્યો હતો અને હવે જેની પાસેથી ઊકેલ નહી તો કંઈ નહી પણ આશ્વાસનનાં બે શબ્દોની ઈચ્છા રાખતા કેવલ સામે ઊલ્ટી પરિસ્થિતિનું નિર્માણ થયું. એક સમયનો હસમુખ, મિલનસાર અને પ્રેમાળ કેવલ આજે પોતે એકલો પડી ગયો હોવાની ભિતી સેવી રહ્યો છે. લોકોનાં અને મિત્રોનાં ટોળામાં ઘેરાયેલો રહેતો હોવા છતાં કેવલ પોતાનું કોઈ ન હોવાની કલ્પનામાં ધીરે-ધીરે પોતાની માનસિક સ્થિતિ પરનો કાબૂ ગુમાવી રહ્યો છે.

દરેક વ્યક્તિ, તેના વિચારો અને પરિસ્થિતિ એક સમાન નથી હોતી. અને તેથી કોઈ એક વ્યક્તિ અને તેના વિચારોનો તાળો મેળવતી વખતે આપણી સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમના વિચારોને સરખાવવા તદ્દન અયોગ્ય નિર્ણય છે. મારો આ મિત્ર ’અ’ કોઈ ચોક્કસ સ્થિતિમાં આ પગલું ભરે છે અને તેથી ’બ’ પણ એ પ્રકારની સ્થિતિમાં એવું જ વિચારશે એ વિચાર સંપૂર્ણપણે વ્યર્થ છે. એક જ વ્યક્તિની વિચારસરણી પણ જો બદલાઈ શકતી હોય ત્યારે બે અલગ-અલગ વ્યક્તિઓની વિચારસરણી એકસમાન હોવાની પરિકલ્પનાનો ખયાલ જ અવાંછનીય છે. 

Kuldeep Laheru
History TV18

Friday, October 5, 2012

महात्मा गाँधी को बचानेवाले बटक मियां, एक अनसुनी कहानी


(An untold story of a real hero who once saved our father of the nation, Mahatma Gandhi's life)
मोहनदास करमचंद गाँधी, जिनको लोग प्यारसे 'बापू' कहेते थे. खुद गुरुदेव रविंद्रनाथ टागोरने उनके नाम के आगे महात्मा शब्द लगाया था. पूरी दुनिया में शायद ही कोई होगा जिसने बापू का नाम न सुना हो या उनके बारेमे जानता न हो. भारत के राष्ट्रपिता महात्मा गांधीजी का जीवन देश को समर्पित और खुल्ली किताब जैसा था. अगर कोई कहे कि उनके जीवन में पर्सनल कहा जाए एसा कुछ भी नहीं था तो वो सत प्रतिशत सत्य ही है. पर यहाँ पर जो बात में रखने जा रहा हूँ, वो है बापू के जीवन का एक अप्रकट किस्सा, जो शायद ही किसीने सुना हो.

बापू का जन्मदिन दो अक्टूबर, १८६९ और उन्होंने जब अंतिम सांसे ली वो दिन था ३० जनवरी, १९४८.  हरकोई जानता है की नथुराम गोडसेने सब के सामने उनकी हत्या की थी. महात्मा गाँधीजी के जीवन के साथ संलग्न लोगो के नामों की लिस्ट तैयार करे तो उसमे नथुराम गोडसे का नाम भी लिखा जायेगा. हम आजाद हुए उसके एक साल बाद नथुराम ने गांधीजी को मार डाला पर स्वतंत्रता मिलने से पहेले गाँधी बापू अंग्रेजो को एक आँख नहीं भाते थे. गाँधीजी का हत्यारा गोडसे विश्वप्रसिद्ध हो गया पर उनका जीवन बचानेवाले एक देशभक्त बावर्ची के बारेमे शायद ही कोई जानता होगा. क्या ये आश्चर्य नहीं है?

भारतियों की छोटी-बड़ी सारी समस्याओं के लिए हरदम तैयार गाँधीजी को अपने रस्ते से दूर करने के अनेकानेक प्रयास अंग्रेजोने किये थे. और ये प्रयासों में अंग्रेज इतना हीन कृत्या करने के लिए तैयार हुए कि एक बार उन्होंने बापू की हत्या करवाने का दुसाहस भी किया था.

ये बात है १९१७ की, जब नील के किसानो का आन्दोलन चरमसीमा पर था. अंग्रेज उनके ऊपर आतंक मचाये हुए थे. किसानो के आन्दोलन के समर्थन में गाँधी जी बिहार के मोतिहारी के दौरे पर गए हुए थे. बापू के दक्षिण अफ्रीका से वापस लौटने के बाद ये सर्वप्रथम जन-आन्दोलन था, जिसके नेतृत्व की डोर स्वयं गाँधी जी ने संभाली थी. ये ही वो जगह थी जहासे उन्होंने पहेली बार अंग्रेजो के सामने विरोध का आवाहन किया था. उस समय वहां के जिल्ला अधिकारी इरविन थे. गाँधी जी के मोतिहारी पहोचने की खबर मिलते ही उन्होंने उनको भोजन के लिए आमंत्रित किया. भोले बापूने उनका सहर्ष स्वीकार भी कर लिया. वे इरविन के घर पर पहोंचे उसके पहेले ही इरविन ने अपने बावर्ची बटक मियां को दूध में जहर मिला कर गाँधी जी को पिला देने का हुकम किया. इरविन के डर के कारण उन्होंने दूध में जहर मिला तो दिया पर उनका ह्रदय रो रहा था. और जब दूध का प्याला ले कर वे गाँधी जी के पास पहोंचे तब उन्होंने दूध में जहर होने की बात से उनको चुपके से अवगत कर दिया. तुरंत ही उनका इशारा समजते हुए बापूने दूध पिने से इंकार कर दिया और इसके साथ ही इरविन की साजिश नाकामयाब हुई. 

भारत के प्रथम राष्ट्रपति डॉ. राजेंद्र प्रसाद ये घटना से परिचित थे. इस बात के तिन दसक के बाद हमारा देश भारत आजाद हुआ. १९५० में जब वे चंपारण के दौरे पर थे उस वक्त भी उनको ये बात याद थी कि बटक मियां ने गाँधी जी की जान बचाई थी. उन्होंने सब के सामने बटक मियां का सन्मान किया. बटक मियां तीव्र गरीबी में जीवन व्यतीत कर रहे थे. उनके हालात को देखते हुए डॉ. rajnedra  प्रसाद ने पैतीस बीघा जमीन उनके नाम करने का हुकम किया. 

पर वो हुकम सरकारी फाइलों तक ही रहे गया. बटक मियांने कई प्रयास किए पर उनको अपना हक़ मिलने से रहा. भरत के राष्ट्रपिता और  एक महामानव गाँधी जी का जीवन बचानेवाले बटक मियां अपने हक़ के लिए संघर्ष करते हुए ही १९५७ में मृत्यु के आगोश में चले गए. उनके देहांत के तक़रीबन चार साल बाद उनके परिवार को जमीं दी तो गई पर दिए गए वचन से बहोत कम. उनके एक लौते बेटे महमद जान अंसारी भी २००२ में चल बसे. २००४ में बिहार विधानसभा में ये बात रखी गई. वहां के सांसद जाबिर हुसैन के मुताबिक उन्होंने पश्चिम बिहार के बेतिया गांव में बटक मियां की याद में एक संग्रहालय बनवाया है. पर वे तो दुखी होते हुए ही दुनिया छोड़ चले.

जारखंड के स्वतन्त्र पत्रकार श्री शैलेन्द्र सिन्हा के साथ बातचीत करते हुए बटक मियां के पोते असलम अंसारी बताते है कि,'' मेरे दादाजीने हमारे राष्ट्रपिता महात्मा गाँधी को जहर वाली बात बता देने की हकीक़त पता चलते ही इरविन ने उनका जीना हराम कर दिया था. यहाँ तक कि हमारे परिवार को गांव से निकल जाने को मजबूर कर दिया था."

आज भी बटक मियां के परिवार जन ये ही आशा में अपना जीवन व्यतीत कर रहे है कि एक दिन तो उनको अपना हक़ जरुर मिलेगा. २०१० में भारत के तत्कालीन राष्ट्रपति श्रीमती प्रतिभा देवीसिंह पाटिल ने उनको उनका हक दिलाने के लिए आश्वस्त किया था.

सोचने वाली बात ये है कि ऐसे अनेक सरकारी कार्यक्रम और योजनायें है, जो कि सिर्फ कागज़ तक ही सिमित रह गई हो. अब अगर जमीं दी भी जाती है तब भी बटक मियां तो अपने हक की लड़ाई लड़ते हुए जन्नत नशीं हो चुके है. ध्यान देने लायक और एक बात कि अगर बटक मियां जैसे देशभक्त ने गाँधी जी कि जान बचाई नहीं होती तो क्या स्वतंत्रता आन्दोलन का जन्म हुआ होता? क्या हम आजाद भारत में साँस ले रहे होते? ऐसे अपरिचित देशभक्त को सत सत प्रणाम.



Wednesday, October 3, 2012

ओ माय गोड! क्या ये सच नहीं है?




'ओ माय गोड' इस मूवी के लिए मेरा रिव्यू होगा न कि फिल्म में किसी एक्टर की एक्टिंग के लिए या फिर उसके डिरेक्टर के लिए. में लिखना चाहूँगा तो बस उन लोगों के लिए जो इस फिल्म का विरोध प्रदर्शित कर रहे है. क्यूँ भाई? कौनसी परेशानी है आपको अगर इस में एक नंगा सच बताया गया है? इस फिल्म का विरोध वो ही लोग करेंगे जिनकी दुकानों को इस फिल्म के कारण असर हो सकती है. में बहोत छोटा था ये समजने के लिए जब मेरे दादाजी दूध शिवजी को चढाने के बजाये किसी भूखे या गरीब को पिलाने को कहेते थे. पर आज में इतना तो समजता ही हूँ कि भगवान भाव के भूखे है और हम है कि उनके 'भाव' (कीमत) लगाते रहेते है. किसी मंदिर, मस्जिद या गिरिजाघर में रूपये देने के बदले अगर कोई जरूरतमंद को थोड़ी सी मदद कर दे तो क्या इश्वर कोपायमान हो जाएगा? बहोत ही गलत सोच कर दी गई है हमारी और साथ ही में गलत हो गए है हम भी. प्रभु के पास प्यार के कारण नहीं जाते मगर डर या कोई लालच के कारण जाते है. अगर में नहीं गया तो पाप लगेगा या भगवान को बुरा लगेगा. अगर में नहीं गया तो मुझे भगवान मुझे वो नहीं देगा जो मुझे चाहिए. भगवान मुझे ये दिलादे तो में तुम्हे ये प्रसाद चढाऊंगा या फलाना- ढीमकाना करूँगा.

अरे भाई, मतलब के इलावा कुछ  जानते ही नहीं है क्या? जब तक लालच है तब तक ही भगवान है क्या? जैसे ही मनचाही मुराद पूरी हो जाएगी, प्रभु को किये हुए वायदे के मुताबिक रिश्वत तो दे ही आओगे. और वो भी, सिर्फ एक डर के कारण कि अगर नहीं जाऊंगा तो भगवान अपनी दी हुई चीज़ वापस ले लेंगे. खैर मतलब ख़तम हो जायेगा तो अपने पति, पत्नी, माँ-बाप, भाई-बहेन, रिश्तेदारों, दोस्तों सब को छोड़ दोगे? प्यार, भावनाएं, सच इनका भी अस्तित्व है इस दुनियामें. क्यूँ भूल जाते है हम ये सब. सच का सामना करने कि ताकत ही नहीं रखते और बस जुड़ जाते है विरोध करने में. विरोध करो मगर उस बात का जो गलत है. जहा पर शेर बनना है वहां पर तो भीगी बिल्ली बन जाते है और चुप बैठ जाते है.

जरुरत है हमें थोडा बड़ा सोचने की, लोगों की भावनाओं को समजने की, इश्वर ने जो कहा है उन बातों का अनुकरण करने की.  कोई माँ-बाप अपने  बच्चों को भला दुखी और भिखारी बनके मांगता फिरता और दर दर की ठोकरें खाता कैसे देख सकते है? हम लोग ही तो चिल्ला चिल्ला के भगवान के सामने गाते रहेते है कि माता, पिता, बंधू, सखा, विद्या, धन दौलत सब कुछ तुम ही हो. तो फिर अगर जो हमारा सब कुछ है वो हमारा बुरा कैसे सोचेगा? उनसे डर कैसा? उनसे मिलो तो प्यार से मिलो भाई. अरे भगवान तो अपने बच्चों को प्यार, शांति और आनंद में जीते हुए देखना चाहते है. वे चाहते है कि हम एक बादशाह की तरह जिए न की याचक की तरह. पर हमें बस मांगना ही सिखाया गया है. भाई, वो सब कुछ देता है. उनका 'तथास्तु' का आशीर्वाद हरदम चलता रहेता है. और ये मेरा पर्सनल एक्सपीरियंस है (में वो ही लिखता हूँ, जिसकी मुझे अनुभूति हुई हो). यहाँ तक की वो हमारी पात्रता से कई ज्यादा ही दे देता है. पर वो समजने के लिए सकारात्मक द्रष्टि चाहिए, जिसको भगवान इश्वर के कुछ ठेकेदार खुलने ही नहीं देते. शिवजी का ज्ञान रूपी तीसरा नेत्र हमारे पास है ही पर उसके ऊपर नकारात्मक विचारों के एक के ऊपर एक ऐसे अनेकानेक परदे लगाये हुए है. सब के अन्दर शिव का वास है ऐसा मान कर सब में उन्ही के दर्शन करेंगे और अपना-पराया, गरीब-धनवान, जाती, धर्म को भूल कर यहाँ तक कि जिसको हम अपना दुश्मन समजते है उनको भी गले लगाते हुए चलेंगे तो वो भी दुश्मन मिट कर 'अपनों कि लिस्ट' में आ जायेगा फिर किसीको कोई तकलीफ, कही पर कोई दुःख या परेशानी ही नहीं रहेगी.

जरुरत है जीवन जीने का नजरिया बदलने की, फिर पराये भी अपने हो जायेंगे और सारा संसार मंदिर बन जायेगा, वैकुण्ठ भी यही दिखेगा और शिवधाम भी यही प्रतीत होगा. अल्लाह अपने साथ ही दिखेगा और इसु को भी अपने इर्दगिर्द ही पाओगे. बाद में हम दर्द से नहीं, खुश हो कर, मस्ती में झूम कर, नाचते गाते हुए पुकारेंगे 'ओ माय गोड'!
जय हो